વ્યક્તિ વિકાસ થી સમાજ વિકાસ
We have reached milestones that are far beyond what we expected.
SPCT સંકુલમાં વિદ્યાર્થીઓનો કુમાર છાત્રાલયમાં પ્રથમ પ્રવેશ સત્ર શરૂઆત થઇ તેમજ 75 રૂમમાં 300 વિદ્યાર્થીઓને રહેવા-જમવાની સુવિધા કરવામા આવી.
SPCT લોકાર્પણ સમારોહનું આયોજન.
SPCT દ્વારા સ્નેહમિલન સંમેલન.
SPCT, અમદાવાદની જગ્યા પર ભૂમિ પૂજન કરવામાં આવ્યું, તથા સંકુલના નિર્માણની શરૂઆત કરવામાં આવી.
શાલિગ્રામ લેકવ્યુ પાછળ, વૈષ્ણોદેવી રીંગરોડ અંડરબ્રિજ પાસે, આશરે 24000 Sq.Ft.જગ્યા ખરીદવામાં આવી.
બોડકદેવ, અમદાવાદ ખાતે રાજપથ સોસાયટીમાં ભાડાના મકાનમાં 20 રૂમમાં 100 વિદ્યાર્થીઓને રહેવા-જમવાની સુવિધા કરવામા આવી.
SPCT, અમદાવાદ દ્વારા સમાજ ઉત્કર્ષ મહોત્સવનું આયોજન, કુમાર છાત્રાલય તથા સંકુલના નિર્માણના સંકલ્પ સાથે દાન એકઠું કરવાની શરૂઆત.
વસ્ત્રાપુર, અમદાવાદ ખાતે ભાડાના મકાનમાં કુમાર છાત્રાલયની શુભ શરૂઆત 8 રૂમમાં 40 વિદ્યાર્થીઓને રહેવા-જમવાની સુવિધા તારીખ 01/06/2013 થી કરવામા આવી.
ઉમિયા માતાજી મંદિર, સિદસર પ્રેરિત સમૃધ્ધિ યોજના અંતર્ગત સુરેન્દ્રનગર પાટીદાર ચેરીટેબલ ટ્રસ્ટ (SPCT) અમદાવાદ દ્વારા નવ નિર્માણધીન સંકુલ અન્વયે સમાજ સમૃધ્ધિ મહોત્સવનુ આયોજન અમદાવાદ ના આંગણે ઉમિયા માતાજી ભવ્ય રથયાત્રાનું આયોજન.
Trust Deed Registration
સુરેન્દ્રનગર જીલ્લા કડવા પાટીદાર સમાજ - અમદાવાદ દ્વારા સમાજ સમર્પિત મહોત્સવ નું આયોજન
"શ્રી સુરેન્દ્રનગર જીલ્લા કડવા પાટીદાર નવચેતના શિક્ષણ મંડળ, અમદાવાદ" દ્રિતીય સંમેલન.
શ્રી સુરેન્દ્રનગર જીલ્લા કડવા પાટીદાર નવચેતના શિક્ષણ મંડળ, અમદાવાદ
2700
20+
8
Thinking of Honoured persons !!
વ્યક્તિ વિકાસ થી સમાજ વિકાસ
No Problem ! We are here for you to answer your Questions related about SPCT Sankul....
Get In Touch